ચમત્કારી શનિદેવનું મંદિર, આ મંદિરના દર્શન કરવાથી દુઃખ થાય છે દૂર…

શનિદેવની ચમત્કારિક મૂર્તિ આ મૂર્તિ પર તેલ ચડાવવાથી અને શનિ મહારાજના દર્શન કરવાથી તમારા જીવનમાં આવતા તમામ દુઃખો દૂર થાય છે એવું માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં કહેવાય છે કે નાદે કરડેલો અને શનિનો મારેલ વ્યક્તિ પાણી સુધા માગી શકતો નથી શુભ દ્રષ્ટિ જ્યારે શનિ મહારાજની હોય ત્યારે રંક વ્યક્તિ પણ રાજા બની જાય છે. મિત્રો આજે આપણે શનિ મહારાજનું મંદિર … Read more

નાની ઉંમર, અને મોટું હૃદય! બનાસકાંઠાની આ 9 વર્ષની દીકરીએ તેના બધા વાળ કેન્સરના દર્દીઓને દાનમાં આપ્યા…

કહેવાય છે ને કે વ્યક્તિના દિલની સામે ઉંમરથી કોઈ ફરક પડતો નથી, નાના બાળકોનું પણ દિલ મોટું હોઈ શકે છે. આજે અમે બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમદપુરમાં રહેતી અને ત્રીજા ધોરણમાં ભણતી એક દીકરીનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેણે માત્ર નવ વર્ષની વયે એવું માનવતાવાદી કાર્ય કર્યું છે કે તમે પણ તેના વખાણ કરતાં થાકશો … Read more

શંકરસિંહ બાપુના ઘરે રૂડો પ્રસંગ આવ્યો, પૌત્રને આવકારવા દેશ-વિદેશની મોટી-મોટી હસ્તીઓ આવી, જુઓ કેવી હતી જહોજલાલી

હોળાષ્ટક પૂર્ણ થઈ ગયું છે અને લગ્નની મોસમ ફરી જોશમાં છે. ત્યારે દેશભરમાં લગ્નના અનેક કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. ઘણા લગ્નોમાં લગ્નની મોટી વિધિ પણ થાય છે. પછી આવા લગ્નોમાં મોટી મોટી હસ્તીઓ પણ જોવા મળે છે અને તેઓ પણ લગ્ન સમારોહમાં સુંદરતા ઉમેરે છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં આવા જ એક લગ્ન થઈ રહ્યા … Read more

ભુજના જૈન પરિવારે કરોડની સંપત્તિ દાન કરીને નક્કી કર્યું દીક્ષાના માર્ગે ચાલવાનું

આજના સમયમાં દરેક વ્યક્તિ ધનદોલત કમાવવા માટે દિવસ રાત મહેનત કરે છે. જ્યારે વ્યક્તિ પાસે સંપત્તિ આવી જાય છે તો તે આરામથી જીવન જીવવાનું પસંદ કરે છે. પરંતુ ભુજ નો એક જૈન પરિવાર છે જેની પાસે કોઈપણ વસ્તુની ખામી નથી અને કરોડોની સંપત્તિ છે તે આ બધું જ છોડીને દીક્ષા લઈને સન્યાસના માર્ગે ચાલી નીકળ્યો … Read more

લગ્ન પછી પત્ની સાથે મળીને પતિએ કર્યું એવું કામ કે આજે અનેક મહિલાઓને મળી રહી છે રોજગારી

દરેક વ્યક્તિનો ધ્યેય એ હોય છે કે તે જીવનમાં આગળ વધે. આગળ વધવા માટે મહેનત પણ ઘણી કરવી પડે છે. જે વ્યક્તિ સતત મહેનત કરે છે તેને તેની મહેનત નું ફળ અચૂક મળે છે. આજે તમને આવા જ એક પતિ પત્ની વિશે જણાવ્યું છે મને દિવસ રાત મહેનત કરી અને આજે તેઓ પોતે તો પગભર … Read more

મુંબઈથી પતિ પત્ની 51 હજાર રૂપિયા લઈને પહોંચ્યા કબરાઉ, મણીધર બાપુને જણાવી પોતાની સાથે થયેલા ચમત્કારની વાત

માતા મોગલ ના પરચા અત્યાર સુધીમાં હજારો ભક્તોને મળી ચૂક્યા છે. અહીં દર્શન કરીને જે પણ મનોકામના રાખવામાં આવે છે તે અચૂક પૂરી થાય છે. આજ સુધી એવી કોઈ વ્યક્તિ નહીં હોય જેનું દુઃખ માતાએ દૂર કર્યું ન હોય. માતાના દરબારમાંથી કોઈપણ વ્યક્તિ દુઃખી મનથી પરત ફરતી નથી. માતા મોગલ પોતાના ભક્તોને પોતાના બાળકોની જેમ … Read more

દોઢ મિનિટના અંતરે પાંચ બાળકોને જન્મ આપ્યો, પાંચેય એક પછી એક મૃત્યુ પામ્યા

25 વર્ષની પરિણીત મહિલાએ સોમવાર, 25 જુલાઈના રોજ લગભગ પોણા નવ વાગ્યે પાંચ બાળકોને જન્મ આપ્યો હતો. પ્રી-મેચ્યોર ડિલિવરી બાદ માતાની તબિયત સારી હતી, પરંતુ પાંચ બાળકોની હાલત નાજુક હતી. બપોરે દોઢ વાગ્યે આ તમામ નિર્દોષ લોકોને મોટી હોસ્પિટલમાં લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. 2 છોકરાઓ અને 2 છોકરીઓનું રસ્તામાં અને એક છોકરી હોસ્પિટલ પહોંચ્યા … Read more

ગુજરાતની પ્રસિદ્ધ ગાયક કલાકાર કાજલ મેહેરીયા એ લીધી લાખો રૂપિયાની નવી કાર

ગુજરાતના વધુ એક લોક કલાકારે લાખો રૂપિયાની મોંઘી ગાડી ખરીદી છે. જિલ્લા કેટલાક સમય દરમ્યાન ગુજરાતી કલાકારો મોંઘી કાઢી લેવા બાબતે ચર્ચામાં રહે છે. જીગ્નેશ કવિરાજ કિંજલ દવે પછી હવે કાજલ મેહેરીયા એ પણ નવી ગાડી લીધી છે. ગાયકા કાજલને લાખો રૂપિયાની ગાડી લીધી છે અને તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. Instagram … Read more

આ મંદિરમાં બિરાજતા મહાદેવના દર્શન કરવા માત્રથી મનોકામના થઈ જાય છે પુરી

મહાદેવને દેવોના દેવ કહેવાય છે. મહાદેવના દર્શન કરવા માત્રથી જ વ્યક્તિના જીવનની ચિંતાઓ દૂર થઈ જાય છે. મહાદેવના અનેક મંદિરો દેશભરમાં આવેલા છે. આજે તમને ભરૂચમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવના મહિમા વિશે જણાવીએ. ભરૂચમાં લોકોની મનોકામના પૂરી કરતાં સિધેશ્વર મહાદેવ બિરાજે છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ને 18 વર્ષ થઈ ગયા છે. 18 વર્ષ પૂર્ણ થયા … Read more

સંતાન માટે રાખી હતી આ મહિલાએ માતા મોગલની માનતા રાખ્યાના એક જ વર્ષમાં દીકરાનો થયો જન્મ

માતા મોગલ ની કૃપાદ્રષ્ટિથી અનેક લોકોને જીવનમાં ચમત્કારિક અનુભવ થયા છે. જે પણ વ્યક્તિને માતાની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય તે વ્યક્તિ ધન્ય થઈ જાય છે. આજે તમને આવી જ એક મહિલા વિશે જણાવીએ જેનું જીવન પણ માતા મોગલ એ ધન્ય કરી દીધું. આ મહિલા લગ્ન પછી સંતાન સુખ ઇચ્છતી હતી પરંતુ લગ્નના 11 વર્ષ થઈ ગયા … Read more