ચમત્કારી શનિદેવનું મંદિર, આ મંદિરના દર્શન કરવાથી દુઃખ થાય છે દૂર…
શનિદેવની ચમત્કારિક મૂર્તિ આ મૂર્તિ પર તેલ ચડાવવાથી અને શનિ મહારાજના દર્શન કરવાથી તમારા જીવનમાં આવતા તમામ દુઃખો દૂર થાય છે એવું માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં કહેવાય છે કે નાદે કરડેલો અને શનિનો મારેલ વ્યક્તિ પાણી સુધા માગી શકતો નથી શુભ દ્રષ્ટિ જ્યારે શનિ મહારાજની હોય ત્યારે રંક વ્યક્તિ પણ રાજા બની જાય છે. મિત્રો આજે આપણે શનિ મહારાજનું મંદિર … Read more